
બોલિવૂડ માટે વધુ એક માઠા સમાચાર છે. જાણીતા ફિ્લમ મેકર, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેમના નિધનના સમાચાર કુશન નંદીએ આપ્યા હતા. ફિલ્મ મેકરના નિધન પર અભિનેતા અનુપમ ખેરે શોક વ્યક્ત કર્યો હતો.
Deeply deeply saddened and shocked to know about the demise of one of my dearest and closest friends #PritishNandy! Amazing poet, writer, filmmaker and a brave and unique editor/journalist! He was my support system and a great source of strength in my initial days in Mumbai. We… pic.twitter.com/QYshTlFNd2
— Anupam Kher (@AnupamPKher) January 8, 2025

અનુપમ ખેરે તેમને યાદ કરતાં લખ્યું, મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક પ્રીતિશ નંદીના નિધન અંગેના સમાચાર જાણીને સ્તબ્ધ થઈ ગયો છું. તેઓ અદ્ભૂત કવિ, લેખક, ફિલ્મકાર અને એક બહાદુર સંપાદક-પત્રકાર હતા. તેઓ મુંબઈમાં મારા પ્રારંભિક દિવસોમાં સપોર્ટ સિસ્ટમ અને તાકાતના મહાના સ્ત્રોત હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
