1લીથી મહાપાલિકાના ડેશબોર્ડ પર ફરિયાદ કરી શકાશે

મહાપાલિકા દ્વારા કરવામાં આવતી નાળાસફાઈ પર અનેક વખત સોશિયલ મિડિયામાં ટીકા કરવામાં આવે છે. તેથી મુંબઈગરાઓને નાળાસફાઈ બાબતે મોબાઈલ પર માહિતી મળે એ માટે મહાપાલિકાએ નાળાસફાઈનો ડેશબોર્ડ તૈયાર કર્યો છે. 1 એપ્રિલથી આ ડેશબોર્ડની શરૂઆત કરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us