
વડવિયાળા (ઉના) નિવાસી હાલ ડોંબીવલી સ્વ. ગોવિંદભાઈ રતનજી દોશીના પુત્ર છોટાલાલ દોશી (ઉં. વ. ૮૬) તા. ૮-૧૨-૨૪, રવિવારના અવસાન પામેલ છે. તે ઈન્દુબેનના પતિ. હસમુખભાઈ, રમેશભાઈ, અનોપબેન, પરસનબેન, રસીલાબેન, ચંપાબેન, શોભનાબેનના ભાઈ. તે ઉર્વશી નિલેષકુમાર, ધર્મિષ્ઠા દિનેશકુમાર, સોનલ પિયુષકુમાર અને કેતનના પિતા. પિયર પક્ષે ટાણા નિવાસી ભાયચંદ ઓધવજી સંઘવી હાલ મુલુંડના જમાઈ. રસીકભાઈ, પ્રફુલભાઈ, લલીતાબેન, હંસાબેન, મૃદુલાબેનના બનેવી. ઠે. સાફલ્ય બિલ્ડીંગ, ૧૨-એ- ૪થે માળે, આગરકર રોડ, ડોંબવલી (ઈ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
