હાથસણી નિવાસી હાલ-મુલુંડ સ્વ. જ્યંતિલાલ ઝવેરચંદ દોશીના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૭૭) તે શૈલા, કલ્પેશના માતા. તેમ જ પૂર્વીબેન અને શાલિભદ્રકુમારના સાસુ. તેમ જ રીયાના દાદી. સ્વ. શાંતિભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, હસમુખભાઈ, વિનોદભાઈ, પ્રકાશભાઈ, સ્વ. અશોકભાઈ અને કળાબેન નટવરલાલ દોશી, સદ્ગુણાબેન સૂર્યકાંત શાહના ભાભી. પિયર પક્ષે સુરતવાળા સ્વ. શાંતિલાલ ઘેલાભાઈ શાહના દીકરી તા. ૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us