
અ.સૌ.અનસૂયાબેન (ઉં. વ. ૭૬) મૂળ ગામ બોટાદવાળા હાલ ઘાટકોપર તે રજનીકાંત ચીમનલાલ પારેખના ધર્મપત્ની તા. ૬-૧-૨૫ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નિલમ, રૂપલ, પાયલના માતુશ્રી. સમીર, વિરેન અને કુનાલના સાસુ. કુશ, દ્રષ્ટિ, જસ્વી, આયુશ, હિતાંશના નાની. પિયરપક્ષે સ્વ.લીલાવતી બુધાલાલ શાહ અમદાવાદવાળાની દીકરી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
