
ગામ આરીખાણા હાલે ડોમ્બીવલી ઉગાણી મણિલાલ કાનજી (ઉં. વ. ૮૦) તા. ૭/૧/ ૨૫ના અવસાન પામેલ છે. તે સ્વ.પુરબાઈ ત્રિકમજી કાનજીના પુત્ર. મંજુલાબેનના પતિ. વરાળિયાના સ્વ.ધનબાઈ કરશનજી ગોર (નાકર)ના જમાઈ. ભાવના, કમલેશ, હિતેનના પિતા. ટુન્ડાના કીશોર વિસનજી ગોગરી. રીટાના સસરા. સ્વ. જમનાબેન રામજી, સ્વ.લક્ષ્મીશંકર, સ્વ.સુંદરજી, સ્વ.વીઠ્ઠલજી, નવલબેન વિશનજી કારાના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઈ-૪૦૨, ઝિપરિયા આર્કેડ. સુભાષ રોડ. કુભારકન પાડા. ડોમ્બીવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
