થાનગઢ નિવાસી હાલ માટુંગાના પ્રદિપભાઈ નટવરલાલ દોઢીવાળા (ઉં.વ. 82) તા. 6-5-24ને સોમવારના અવસાન પામ્યા છે. તે સ્વ. સુશીલાબેન નટવરલાલના પુત્ર. સ્વ. રેખાબેનના પતિ. સ્વ. રમેશચંદ્ર, ગિરિષભાઈ, સ્વ. નીતિનભાઈ, સ્વ. ભારતીબેન રમેશચંદ્ર શાહ તથા ઈંદિરાબેન હસમુખલાલ શાહના ભાઈ. લતાબેનના દીયર. મીનાબેન તથા મીતાબેનના જેઠ. સ્વ. રતિલાલ છગનલાલ સોમાની (શાહ)ના જમાઈ. તેમની સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: 26, કે.એ.એસ. રોડ, 4 કીર્તિકુંજ, માટુંગા, મુંબઈ-19.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1