સ્વ. જમનાબેન પ્રેમજી અનમ (કચ્છ ગામ કોરીયાણી, હાલ મુલુન્ડ)ના પુત્રવધૂ. તે સ્વ. ભરતભાઈ પ્રેમજી અનમના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (ઉં. વ. ૬૨) ૨૦-૩-૨૪, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીદાસ રણછોડદાસ સોચર (ગામ નારાયણ સરોવર)ના પુત્રી. દિપાલી શૈલેષભાઈ દૈયા, અમિતના માતુશ્રી. હેમ અને મહેકના નાનીમા. વલભજી લાલજી ગામ કોરીયાણીના નાના ભાઈના પુત્રવધૂ. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)