
ઘારગણી નિવાસી હાલ મુલુંડ વડાલીયા અમરચંદ કપૂરચંદના સુપુત્ર પ્રફુલભાઇના ધર્મપત્ની અ. સૌ. મીનાબેન (ઉં. વ. ૬૪) શનિવાર તા. ૨૮-૧૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રોનક, વિશાલ, વિરલના માતુશ્રી. ભૂમિકા, વિરાલી, પૂર્વીના સાસુ. હેમંતભાઇ, દિલીપભાઈ, ઉર્મિલાબેન પ્રદીપભાઈ વાસાના ભાભી. વર્ષાબેન, મમતાબેનના જેઠાણી. પિયરપક્ષે આકોલાળીવાળા સંઘવી પ્રભુદાસ અમરચંદના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
