
ગુંદાલાના મુકેશ નાનજી કુંવરજી સતરા (ઉં.વ. ૬૫) તા. ૨૮-૧૨-૨૦૨૪ના અરિહંત શરણ પામ્યા છે. ઝવેરબેન નાનજી કુંવરજી સતરાના પુત્ર. સ્વ. જયશ્રીના પતિ. લાખાપુરના લક્ષ્મીબેન ખીમજી વેલજી છાડવાના જમાઇ. રોહન અને ડીમ્પલના પિતાજી. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીતીન નાનજી સતરા, ૬૦૨/૩, થાઇમ બીલ્ડીંગ, એવરેસ્ટ વર્લ્ડ, કોલશેત રોડ, થાણા (વેસ્ટ)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
