
મોણપુર (મહુવા) નિવાસી હાલ થાણા સ્વ. અનંતરાય જયંતીલાલ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૩) તે અ. સૌ. અલકા સમીરભાઇ દોશી તથા ભાવેશ અનંતરાય મહેતાના માતુશ્રી. અ. સૌ. રૂચિતાના સાસુ. સ્વ. શારદાબેન વેણીલાલ દોશી, સ્વ. ભોગીભાઇ, સ્વ. બાબુભાઇ, ગં. સ્વ. હેમલતાબેન વિઠ્ઠલદાસ પારેખના બેન. તે અમીચંદ ન્યાલચંદ શેઠની સુપુત્રી. કિંજલ તથા ચાંદનીના નાની રવિવાર, તા. ૨-૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
