
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન –
લખતર નિવાસી હાલ મુલુંડ સ્વ. કમળાબેન ગિરધરલાલ મૂળચંદ શેઠના સુપુત્ર કિશોરભાઇ (ઉં.વ.૭૮) રવિવાર તા. ૨૩-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સુનીતાબેનના પતિ. મનીષ, મિતેષ, જુલીના પિતાશ્રી. પીના, પલક અને સમીરભાઇના સસરા. સ્વ. નયનભાઈ જીજ્ઞા, સરોજબેન નવીનભાઇ, હંસાબેન ધર્મેન્દ્રભાઇ, જયોતિબેન સ્વ. રાજેન્દ્રભાઇ, અંજુબેન સ્વ. રમેશભાઇ, જયશ્રીબેન શરદભાઈના ભાઇ. થાનગઢ નિવાસી હાલ પૂના સ્વ. દલસુખલાલ સુખલાલ શાહ (દોઢીવાળા)ના જમાઇ. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
