
નવાવાસના અ.સૌ. દમયંતી જયંતીલાલ ભેદા (ઉ. ૭૭) તા. ૨૧-૨ના અવસાન પામેલ છે. સ્વ. સાકરબેન વીરજી ખીંયશીના પુત્રવધૂ. જયંતીલાલના પત્ની. દિપાના માતુશ્રી. નાંગલપુરના વેલબાઇ વેલજીના પુત્રી. દામજી, મગન, ચુનીલાલ, સાકરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કૈલાસ ગાલા, એ-૫, પ્રભાસા, જગડુશા, ઘાટકોપર (વે.),
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
