રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવાર પક્ષના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે ફરી એક વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ભટકતી આત્માની ટીકા પરથી હલ્લોબાલ કર્યો હતો. મોદીએ મારો ઉલ્લેખ ભટકતી આત્મા તરીકે કર્યો. તે પરથી તેમનું માનસિક સંતુલન બગડી ગયું હોય તેમ લાગે છે, કારણ કે હમણાં સુધી કોઈ પણ વડા પ્રધાન આવું બોલ્યા નથી, એમ તેમણે જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1