September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

ઘાટકોપર-અંધેરી મેટ્રો તરફથી મુંબઈગરાઓ માટે વધુ એક સર્વિસ શરૂ કરવામાં આવી

ગત સપ્તાહ ઘાટકોપર-અંધેરી મેટ્રો ટ્રેનમાં ખરાબી થતાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા અને એ સમયે તેમને કોઈ માહિતી મળી ન હોવાની ફરિયાદ થઈ હોવાથી આ અને આવી બીજી ફરિયાદોને ધ્યાનમાંરાખીને મેટ્રો-વન તરફથી એક વૉટ્સઍપ- નંબર જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ડેના દિવસે મેટ્રો-વન (અંધેરી-ઘાટકોપર મેટ્રો) તરફથી મુંબઈગરાઓ માટે વધુ એક સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે મેટ્રો-રેલ વૉટ્સઍપના માધ્યમથી કસ્ટમર કૅરની સુવિધા પૂરી પાડશે.

મેટ્રોની સેવા લેવા માટે મુંબઈગરાઓએ મેટ્રો ટ્રેનના વૉટ્સઍપ-નંબર 9930310900 ઉપર મેસેજ મોક્લવાનો રહેશે. આ નંબર પર મેટ્રો-વનના પૅસેન્જરે તેમને જે સેવા જોઈતી હોય એ સેવા માટેનો મેસેજ મોક્લવાનો રહેશે, જેની સામે થોડી જ વારમાં તેમને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેટ્રો ટ્રેન જ્યારે સમયસર ન હોય ત્યારે પ્રવાસીઓ આ નંબર પર મેસેજ કરશે એટલે જરૂરી સૂચના અને માર્ગદર્શન મળી શકશે. પૅસેન્જરની ફરિયાદનું નિરાકરણ ૭૨ ક્લાકની અંદર કરવામાં આવશે. આ સેવા તેમના તરફથી સવારે ૬.૩૦ વાગ્યાથી રાતે ૧૦.૩૦ વાગ્યા સધી આપવામાં આવશે. આ સેવા માટે વૉટસઍપ-નંબર સિવાય પૅસેન્જર્સ કૉલ સેન્ટરના 022-30310900 અથવા ઈ-મેઈલ : customercare@ reliancemumbaimetro.com અથવા તો ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ મેળવી શકાશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us