શ્રી કચ્છી લોહાણા મરણ –
કચ્છ ગામ વાકુ હાલ મુલુંડ ચેકનાકાના નિવાસી ગં.સ્વ.સીતાબેન લક્ષ્મીદાસ રૂપારેલ (ઉ. વ. ૭૮)
તે કમલેશ, વિજય રૂપારેલ, રેણુકા મોહનલાલ ભગદે (વાડાપધ્ધર), સ્વ. અલ્પાબેનના માતુશ્રી તથા નીતાબેન, સ્વ.રક્ષાબેનના સાસુ. મનાલી કનૈયાલાલ ભાનુશાલીના દાદી. પ્રિયંકા મેહુલ, વિરલના નાનીમા. તે સ્વ. દિલીપ, અરવિંદ, સ્વ. હરેશભાઈ તથા સ્વ. મણીબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ચંદ્રબાળાના ભાભી. તે સ્વ. ખેતબાઈ ખીમજી કતીરા (કો. મહાદેવપુરી) ના સુપુત્રી તથા સ્વ. સાકરબેન, સ્વ. વિસનજીભાઈ (નથુભાઈ), સ્વ. જશોદાબેન (પુરાબેન), સ્વ. લક્ષ્મીદાસના બેન. તા. ૨૩/૦૪/૨૦૨૪ મંગળવારે શ્રી રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનસભા ગુરુવારના, તા. ૨૫/૦૪/૨૦૨૪ ને સાંજે ૫.૩૦ થી ૭ કલાકે રાખેલ છે. પ્રાર્થના સ્થળ: સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (વે.), મુંબઈ: ૪૦૦૦૮૦. લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ એજ દિવસે આવી જવું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1