September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

ચેમ્બુરમાં નાણાં ધીરનાર પાસે લાંચ માગનારા ત્રણ પોલીસ વિરુદ્ધ ગુનો

ચેમ્બુરમાં નાણાં ધીરનાર પાસેથી લાંચ માગવા અને સ્વીકારવા બદલ મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ત્રણ પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. એસીબીએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.આ કેસમાં નોંધાયેલા ત્રણ પોલીસ કર્મચારીઓની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર મુરલીધર કર્પે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાહુલ જાધવ અને કોન્સ્ટેબલ ગણેશ મોઝાર તરીકે થઈ છે. તેઓ બધા મુંબઈના ચેમ્બુરના આરસીએફ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા, પરંતુ કર્પેની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી.

એક અધિકારીએ કહ્યું, ફરિયાદી ઊંચા વ્યાજ દરે નાણાં ઉછીના આપતો હતો. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધિરાણદારે આરસીએફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો, કે તેની સાથે કેટલાક લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.ફરિયાદીએ તેના એક સંબંધીને 17 લાખ રૂપિયા ઊછીના આપ્યા હતા જ્યારે તેણે અન્ય ત્રણ જણને પણ પૈસા આપ્યા હતા, પરંતુ તેઓ તેના પૈસા પાછા આપતા ન હોવાથી તેણે ફરિયાદ નોંધાવી હતી. એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય પોલીસે અરજી સ્વીકારી અને તપાસ શરૂ કરી હતી, પરંતુ તપાસ શરૂ કરતાં પહેલાં, પોલીસે થોડી રકમની માગણી કરી અને ફરિયાદીએ તે પૂર્ણ પણ કરી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us