કચ્છી લોહાણા –
સ્વ. દેવજી કાનજી પાંધીના ધર્મપત્ની ગં. સ્વ. સરસ્વતીબેન (ઉં. વ. ૮૭) ગામતેરા (હાલ મુલુંડ) ૧૪-૧૨-૨૩ના રામશરણ પામ્યા છે. તે સાકરબેન કાનજી પાંધીના પુત્રવધૂ. તે મણીબાઈ જીવનદાસ ચોપાણીના પુત્રી. ગં. સ્વ. હેમા હરીશ ઠક્કર, સૌ. રંજન દીપક પંજુઆણી, સૌ. પ્રીતી દીલીપ દાવડા અને ભાવેશના માતુશ્રી. સૌ રૂપા ભાવેશ પાંધીના સાસુમાં. તે ભૂમિના દાદીમા. સૌ. હીરલ બીનોય મહેતા તેમજ ચિંતના નાનીની પ્રાર્થનાસભા ૧૬-૧૨-૨૩, શનિવાર ૫ થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતાની બાજુમાં, મુલુંડ. લૌ. વ્ય. બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ