
શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દ્વારા શિક્ષણ સમિતિના ઉપક્રમે વર્ષ ૨૦૨૩-૨૪ માર્ચની શાળા,બોડ, યુનિવર્સીટી ની પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર બૃહદ મુંબઈ વિસ્તારમાં રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે..
ધોરણ ૧ થી ૯ – A અને A+, ધોરણ ૧૦ (S.S.C) – ૭૦% કે તેથી વધુ, ધોરણ ૧૨ (H.S.C) — ૭૦% કે તેથી વધુ, આર્ટસ, કોમર્સ, સાયન્સ ડીગ્રી ૬૦% કે તેથી વધુ ગુણાંક મેળવનાર અને કોઈપણ ટકાવારી સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઉર્તીણ થયેલ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો ને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ ૨૫/૦૧/૨૦૨૫ ના સાંજે ૪.૦૦ વાગે સ્થળ: ઉટોપિયા બેન્કવેટસ, જે.કે.કરમાલકર માર્ગ, ચેમ્બુર(વે), તિલક નગર, મુંબઈ-૪૦૦ ૦૮૯ મધ્યે આયોજીત કરવામાં આવ્યો છે.
ફોર્મ ભરીને આપવાની અવધી વધારીને હવે રવિવાર તા:૧૯-૦૧-૨૦૨૫ સુધી રાખેલ છે. જેની નોંધ લેવા વિનંતી. સેવક પ્રમુખશ્રી : નીતિન ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી),

વધુ માહિતી માટે સંપર્ક:મહાજનશ્રી કાર્યાલય-૭૯૦૦૧૦૯૧૯૧,૦૨૨-૨૩૪૨૪૨૫૯,૨૩૪૭૯૦૪૬, કન્વીનરો: શ્રી આનંદ પવાણી:૯૮૨૧૨૯૭૭૩૨, શ્રી વિપુલ ઠક્કર:૯૮૧૯૪૯૪૦૪૧, ઉપ.પ્રમુખશ્રીઓ: શ્રી કલ્પેશ રમેશ ઠક્કર(કારીયા) અને શ્રી ગૌરવ ચંદ્રકાંત ઠક્કર, મા.મંત્રીશ્રીઓ:શ્રી પંકજ સુરેશ ઠક્કર(ગણાત્રા): ૭૭૧૮૮૧૯૭૮૬, શ્રી અમિત પ્રતાપ ઠક્કર (પાંધી):૯૮૬૭૨૦૦૬૦૦, અને શ્રી હર્ષદ રમેશભાઈ સોમૈયા (સહ મા.મંત્રીશ્રી): ૯૮૨૦૦૩૧૫૩૬, મા.ખજાનચીશ્રીઓ: શ્રી કૈલેશ રમેશ ઠક્કર, શ્રી કીર્તિ કેશવજી ઠક્કર (ઘેરાઈ): ૯૮૨૦૦૪૭૩૯૭ અને, શ્રી રાજેશ વલ્લભદાસ ધીરાવાણી : ૯૯૨૦૫૩૫૩૨૫

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
