September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

BJPના મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યમાં 48 સભા કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકારને 9 વર્ષ પૂરા થવાથી ભાજપ તરફથી દેશમાં 31 મેથી એક મહિના સુધી મહાજનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દરેક લોકસભા મતદારસંઘમાં એક પ્રમાણે કુલ 48 સભાનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દરેકની એક એક સભા રાજ્યમાં થશે અને એનું નિયોજન શરૂ કરવામાં આવ્યું છે.

કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ નેતા દરેક લોકસભા મતદારસંઘમાં પ્રવાસ કરીને સભા લેશે. મોદી સરકારના વિકાસકામ અને કલ્યાણકારી યોજનાઓની માહિતી મહાજનસંપર્ક અભિયાન દ્વારા 80 કરોડ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. દેશમાં 51 રેલી, 500થી વધારે સભા અને 600 કરતા વધારે પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવ્યા છે.

દરેક લોકસભા મતદારસંઘમાં એક પ્રમાણે તમામ લોકસભા મતદારસંઘમાં 5 લાખ કરતા વધારે વિશેષ કુટુંબ સાથે સંપર્ક સાધવામાં આવશે. લાભાર્થીઓ અને વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક જેવા વિવિધ કાર્યક્રમ લોકસભા, વિધાનસભા અને મતદાન કેન્દ્ર (બુથ)ના સ્તરે આયોજિત કરવામાં આવશે એવી માહિતી અભિયાનના પ્રદેશ સંયોજક વિધાનસભ્ય પ્રવીણ દરેકર અને ભાજપ મુંબઈ અધ્યક્ષ વિધાનસભ્ય આશિષ શેલારે આપી હતી. રાજ્યમાં 4 લોકસભા મતદારસંઘ મળીને એક વિભાગ કરવામાં આવ્યો છે. આ મતદારસંઘમાં રાજ્યના પ્રભારી અને નેશનલ સેક્રેટરી સી.ટી.રવી, ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અનુરાગ ઠાકુર, પ્રલ્હાદસિંહ પટેલ, અજયકુમાર મિશ્રા, સંસદસભ્ય તીરથસિંહ રાવત, સદાનંદ ગૌડા, મધ્યપ્રદેશના મંત્રી અરવિંદ ભદુરીયા વગેરે નેતાઓ પ્રવાસ કરશે.

યોજનાની તાત્કાલીક અમલબજાવણી : છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને ઉતેજન આપ્યું હોવાથી વિશ્વની પ્રથમ પાંચ અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ થયો છે. પોતાનો પરિવાર પોતાનો વિકાસ સૂત્ર બદલીને સબકા સાથે સબકા વિકાસનો નવો અધ્યાય રચ્યો છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us