September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

VIDEO – ભાયંદર- નાયગાવ વચ્ચે ગુજરાતી પિતા- પુત્રએ ટ્રેનની સામે પડતું મૂક્યું

વસઈ-પૂર્વમાં રહેતા ગુજરાતી પરિવારના પિતા- પુત્રએ ભાયંદર અને નાયગાંવ વચ્ચે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) અકસ્માતે મોત (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસઈ જીઆરપીના પીઆઈ ભગવાન ડાંગેએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, વિરારથી ચર્ચગેટ જતી ફાસ્ટ લોકલ ટ્રેન ટ્રેક નંબર 6 પર સોમવારે સવારે 11.20 વાગ્યે ભાયંદરથી મીરા રોડ તરફ નજીક આવી રહેલી ટ્રેનની સામે પિતા- પુત્રએ પડતું મૂક્યું હતું. આ કરુણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાસ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં આ ઘટના માટે કોઈને જવાબદાર નહીં ઠરાવવા લખ્યું છે. જય મહેતા (33) અને પિતા હરેશ મહેતા (65)ના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ કરી તેમના પરિવારજનોને સોંપી દેવાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, વસઈ ઈસ્ટના રિંગ રોડ પર, રશ્મિ દિવ્ય ઈમારતમાં તેઓ રહેતા હતા, જય બેનર બનાવવાનું અને હરેશ શેરમાર્કેટના વેપાર સાથે સંકળાયેલા હતા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં પિતા-પુત્ર પ્લેટફોર્મ પર એકબીજા સાથે વાત કરતા અને પ્લેટફોર્મથી થોડે દૂર ચાલ્યા બાદ પિતા-પુત્રએ વિરારથી ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનની સામે પડતું મૂક્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us