દક્ષિણ મુંબઈ – ખેતવાડીમાં ગચ્છાધિપતિ શ્રી રાજશેખર સૂરીશ્વરજી, આચાર્ય શ્રી રાજપરમ સૂરિજી, આચાર્ય શ્રી રાજરત્ન સૂરિજી આદિ વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણકના પાવન દિવસથી વર્ષીતપનો શુભારંભ થયો હતો. જેમાં 400 તપસ્વીઓએ જોડાયા હતા. ‘રાજ-કનક વર્ષીતપ સમિતિ’ દ્વારા આ ભવ્ય આયોજન ગોઠવાયું છે, જે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us