મુંબઈ તથા થાણે જિલ્લામાંથી ગરીબ અને જરૂરતમંદોના બાળકો ખરીદીને ગેરકાનૂની રીતે અન્ય રાજ્યમાં વેચી મારવાનું મહાકૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે. આ પ્રકરણમાં પોલીસે પરભણીની બીએચએમએસની ડિગ્રી ધરાવતા ડો. સંજય સોપાનરાવ ખંદારે (42), એજન્ટો વંદના અમિત પવાર (28), શીતલ ગમેશ વારે (41), સ્નેહા યુવરાજ સૂર્યવંશી (24), નસીમા હનીફ ખાન (28), લતા નાનાભાઉ સુરવાડે (36) અને શરદ મારુતિ દેવર (45)નો સમાવેશ થાય છે. આરોપીઓને મુંબઈની કોર્ટમાં હાજર કરાતાં પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1