September 20, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

એપ્રિલમાં કોરોનાનો વ્યાપ વધ્યો, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 550થી વધુ કેસ, સક્રિય કેસોએ વધારી ચિંતા

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના નવા 562 કેસ જોવા મળ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ, દિલ્હીમાં કોરોનાના 429 નવા કેસ સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. જ્યારે, એક દર્દીનુ મોત થયુ છે.

કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 429 અને મહારાષ્ટ્રમાં 562 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. તો બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોમાં એક દિલ્હીનો અને ત્રણ મહારાષ્ટ્રના દર્દી છે. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 2667 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 429 નવા કોરોનાના કેસ જોવા મળ્યા હતા. એક દર્દીનુ કોરોનાને કારણે મોત થયુ છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે દર્દીના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના નથી. આ સાથે, કોરોના ચેપ દર વધીને 16.09 ટકા થઈ ગયો છે. હાલમાં રાહતની વાત એ છે કે 249 દર્દીઓ સાજા પણ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 562 નવા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે 395 દર્દીઓ સાજા થયા છે. અગાઉ એટલે કે શનિવારે રાજ્યમાં સંક્રમણના 669 કેસ નોંધાયા હતા. હવે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,488 થઈ ગઈ છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 81,45,342 થઈ ગઈ છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા વધીને 1,48,444 થઈ ગઈ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us