‘આ મહિનાથી નાગરિકતા મળવાનું શરૂ થઈ જશે’, ચૂંટણી વચ્ચે CAAને લઈને અમિત શાહની મોટી જાહેરાત
એનડીએની બેઠકો અંગેના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું, “તમે જોશો કે મતગણતરીના દિવસે (4 જૂન, 2024) બપોરે 12.30 વાગ્યા પહેલા એનડીએ 400ને પાર કરી જશે, મોદીજી ફરીથી વડાપ્રધાન બનશે.” ગૃહ પ્રધાન…