ઠાકરે જૂથના સર્વેસર્વા સાંસદ સંજય રાઉતે મુલુંડ કોર્ટમાં ભાજપના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમણે ભાંડુપમાં આયોજિત કોંકણ ફેસ્ટિવલ કાર્યક્રમમાં રાઉતની ટીકા કરી હતી. તે ટીકા સામે માનહાનિનો દાવો કરાયો છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ થોડા મહિના