Tag: gujrat

ગુજરાત ભાજપમાં ઝડપી પ્રગતિ કરીને મહામંત્રી બનનારા પ્રદીપસિંહ વાઘેલા કોણ છે? તેમણે રાજીનામું કેમ આપ્યું?

ગુજરાત ભાજપમાં નાની ઉંમરમાં પ્રગતિ કરીને મહામંત્રીપદ સુધી પહોંચેલા પ્રદીપસિંહ વાઘેલાએ તેમના પદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી ભાજપમાં રાજનીતિ ગરમાઈ રહી છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાના મામલાએ સંઠગનાત્મક તાકાત ધરાવતા ભાજપની…

દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા!

એકવાર ફરીથી સોમનાથ અને દ્વારકાધીશે ગુજરાતની રક્ષા કરી છે. દ્વારકાધીશ અને સોમનાથ દાદાના આશીર્વાદ ગુજરાતને ફળ્યા છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની શક્યતા હતી. પરંતુ ગુજરાત સરકારના આગોતરા આયોજનથી મોટું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં : 232 તાલુકામાં 19000 આવાસોનુ લોકાર્પણ કરશે

વડાપ્રધાન મોદી 12મીને શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટે રૂા.1946 કરોડના ખર્ચે આવાસોનુ લોકાર્પણ, ખાતમુહુર્ત કરશે અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિરમાં બપોરે…

મહારાષ્ટ્ર-ગુજરાતનો આજે સ્થાપના દિવસ, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિચાર સાથે 30 રાજભવનોમાં ઉજવણી

Foundation Day of Maharashtra-Gujarat: આજે ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિને 30 રાજ્યોના રાજભવનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિને 30 રાજ્યોના રાજભવનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 30…

આજે અખાત્રીજે ગુજરાતનાં મંદિરો થઇ જશે એકદમ ચોખ્ખા, શરૂ થઇ રહ્યું છે મોટું અભિયાન

રાજ્યના યાત્રાધામોમાં આજથી અક્ષિયા તૃતિયાના દિવસથી સફાઇ અભિયાન શરૂ થવાનું છે. યાત્રા ધામોનાં સ્થળોએ સારામાં સારી સ્વચ્છતા રહે તેવી અપેક્ષા યાત્રીકો દ્વારા રાખવામાં આવતી હોય છે. આ માટે સરકારે સમગ્ર…

Call Us