ગુજરાત ભાજપમાં ઝડપી પ્રગતિ કરીને મહામંત્રી બનનારા પ્રદીપસિંહ વાઘેલા કોણ છે? તેમણે રાજીનામું કેમ આપ્યું?
ગુજરાત ભાજપમાં નાની ઉંમરમાં પ્રગતિ કરીને મહામંત્રીપદ સુધી પહોંચેલા પ્રદીપસિંહ વાઘેલાએ તેમના પદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી ભાજપમાં રાજનીતિ ગરમાઈ રહી છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાના મામલાએ સંઠગનાત્મક તાકાત ધરાવતા ભાજપની…