નાગનેશ નિવાસી હાલ અંધેરી સોમચંદ નાનચંદ શાહના પુત્ર ધીરજલાલ શાહ (ઉં. વ. ૮૫) ૮/૬/૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. તે ઇન્દિરાબેનના પતિ. ગિરીશ, રિદ્ધિશ, શેફાલી ભાવિન વોરા, તેજલ રિતેશ જીનવાલાના પિતા. તૃપ્તિ, ભાવિતાના સસરા. સ્વ. વિનોદચંદ્રના મોટાભાઈ. લીંબડી નિવાસી લાલચંદ બાલચંદ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના ૧૦ થી ૧૨. અસ્પી ઓડિટોરિયમ, નૂતન વિદ્યામંદિર હાઈસ્કૂલ પાસે, માર્વે રોડ, મલાડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw