July 27, 2024
11 11 11 AM
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી વધતા મુંબઈ, થાણે, ભિવંડીમાં 10 ટકા પાણીકાપ હટાવાયો
Breaking News
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી વધતા મુંબઈ, થાણે, ભિવંડીમાં 10 ટકા પાણીકાપ હટાવાયો

પ્રાર્થનાસભા – મરણનોંધ

ફોર્ટ સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર પ્રતાપભાઇ અમૃતલાલ (નારણદાસ) મહેતાના ધર્મપત્ની વત્સલાબેન (ઉં. વ. ૮૦) તા. ૬-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. વૈશાલી જય મધુરીયા તથા અ. સૌ. રૂપાલી કેતન ભુવાના માતુશ્રી. સ્વ. મુકતાબેન મનુભાઇ કોઠારીના પુત્રી. અરૂણા-કીર્તિ, કિરણ-સ્વ. પ્રકાશ અને દક્ષા-કમલેશના બહેન. જીત-ધ્વનિ, શ્રુતિ, દ્રિષ્ટી અને આર્યાના નાની. સ્વ. રક્ષાબેન જીતુભાઇ સંઘવીના ભાભી. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા શનિવાર, તા. ૮-૬-૨૪ના ૫થી ૭. ઠે. બાલ્કનજી બારી, રાજાવાડી રોડ નંબર-૩, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us