ફોર્ટ સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર પ્રતાપભાઇ અમૃતલાલ (નારણદાસ) મહેતાના ધર્મપત્ની વત્સલાબેન (ઉં. વ. ૮૦) તા. ૬-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. વૈશાલી જય મધુરીયા તથા અ. સૌ. રૂપાલી કેતન ભુવાના માતુશ્રી. સ્વ. મુકતાબેન મનુભાઇ કોઠારીના પુત્રી. અરૂણા-કીર્તિ, કિરણ-સ્વ. પ્રકાશ અને દક્ષા-કમલેશના બહેન. જીત-ધ્વનિ, શ્રુતિ, દ્રિષ્ટી અને આર્યાના નાની. સ્વ. રક્ષાબેન જીતુભાઇ સંઘવીના ભાભી. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા શનિવાર, તા. ૮-૬-૨૪ના ૫થી ૭. ઠે. બાલ્કનજી બારી, રાજાવાડી રોડ નંબર-૩, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us