સ્વ. મૈયાબેન મનજી રણછોડદાસ આઈયાના પુત્ર વિનોદભાઈ (સુભાષભાઈ) (ઉં. વ. ૭૬) ગામ મોટી વિરાણી, તાલુકા નખત્રાણા, કચ્છ હાલે મુલુંડ તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. લક્ષ્મીબેન કુંવરજીભાઈ અનમ ખોભડીવાળાના જમાઈ. તે શીલ્પાબેન હીતેશભાઈ સૌમૈયા, સેજલબેન નિમેષભાઈ મજેઠીયા, એકતા, અમીષા અને હેમલનાં પિતાશ્રી. તે ગં. સ્વ. જવેરબેન જમનાદાસ સચદે, સ્વ. મોતીલાલ, ગં. સ્વ. પ્રભાબેન ધનજીભાઈ ચંદે, નવીનભાઈ, સ્વ. સરલાબેન તરૂણભાઈ જોબનપુત્રાના ભાઈ. તે અતીરીયા, શિવમ્ અને ધીરના નાના તે ૪-૬-૨૪, મંગળવારના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૬-૬-૨૪, ગુરુવારના ૫-૩૦ થી ૭. સ્થળ: કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (પ.). લૌકિક વહેવાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)