ગાંગડા નિવાસી હાલ ઘાટકોપર અ. સો. કૃપાબેન (ઉં. વ. ૩૯) જે હિતેનભાઈ રસિકલાલ શાહના ધર્મપત્ની. મીનાક્ષીબેન રસિકલાલ દુર્લભદાસ શાહના(હબસાણી) પુત્રવધુ. ઈશા અને દ્રષ્ટિના માતૃશ્રી. હેમાલીબેન પરેશકુમાર શાહ અને મિતલબેન કૌશિકકુમાર શાહના ભાભી. નિશાબેન જીગ્નેશકુમાર મહેતા અને કૌશિકભાઈ પ્રવીણચંદ્ર ઝાટકિયાના બેન. ઘાટવડ નિવાસી અનસૂયાબેન પ્રવિણચંદ્ર ચુનીલાલ ઝાટકિયાની દીકરી. ગુરુવાર તા.૩૦.૦૫.૨૦૨૪ રોજ શ્રીજીચરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા તારીખ ૩ જૂન સોમવાર, સમય : સાંજે ૫.૦૦ થી ૬.૩૦, સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ. ગરોડિયા નગર,
ઘાટકોપર પૂર્વ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw