લાઠી/સોનગઢ નિવાસી હાલ મુલુંડ શ્રી બળવંતરાય મણીલાલ દેસાઇના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૮૧) તે હિતેશ અને સુનીલના માતુશ્રી. નેહા અને તોરલના સાસુ. સલોની અને સ્મિતના દાદી. પિયર પક્ષે વાળુકડનિવાસી મગનલાલ કેશવજી મહેતાના દીકરી. સ્વ. દેવચંદભાઈ, મંગળાબેન, વિનોદરાય, મનહરલાલ તથા કિશોરભાઇના બહેન તા. ૨૯.૫.૨૦૨૪ના અરીહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા શનિવાર ૧લી જૂનના ૧૦.૩૦ થી ૧૨, ક્રાઉન હોલ, વિકાસ પેલેસ, ૭મા માળે, એન. એસ. રોડ મુલુંડ વેસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)