રાજપરા (તણસા) નિવાસી હાલ મુલુન્ડ, સ્વ. અનંતરાય ઉજમશીભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. મધુકાંતાબેન (ઉં. વ. 80) સોમવાર, 27-5-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ મનીષભાઈ તથા પંકજભાઈના માતુશ્રી. તે બીનાબેન તથા વર્ષાબેનના સાસુ. નીલ-પુજા, કેવિન, આદેશ, હેતના દાદી. સ્વ. જયાબેન ગીરધરલાલ, સ્વ. હસમુખભાઈ, ઈન્દુમતીબેનના ભાભી. પિયર પક્ષે પાલીતાણાવાળા અમૃતલાલ દીપચંદભાઈ શાહના દીકરી. ગુરુવાર, 30-5-24ના 9થી 12 શ્રી શત્રુંજયની ભાવયાત્રા રાખેલ છે. સ્થળ: શ્રી જીવરાજ ભાણજી હોલ (અશોક હોલ), મેહુલ ટોકિઝ પાસે, મુલુંડ વેસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)