લાખાપુરના કસ્તુરબેન ધનજી લાલજી શેઠીયાના જમાઇ ફાલ્ગુનદાસ (ઉં. વ. 80) તા. 17/5/24ના અવસાન પામેલ છે. અબાબાઇ રામદાસના પુત્ર. નિર્મલાના પતિ. નૈના નીતાના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અનીલ શેઠીયા, જીવન બહાર સોસાયટી, રોડ નં.3, ચેમ્બુર-ઇસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)