હાલ ઘાટકોપર અ. સૌ. દીપાબેન પાલીચા (ઉં. વ. ૭૪) અશ્ર્વિન દામોદર સંપટના પત્ની માલતીબેન દામોદરના પુત્રવધૂ. તે કૌશિકના મમ્મી. અ. સૌ. ફાલ્ગુનીના સાસુ. ભવ્યના દાદી. તથા મોતીબેન તુલસીદાસના દીકરી. તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૨-૫-૨૪ના ૪થી ૬. ઠે. શિવાજી હોલ, કામાલેન, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુમાં, ઘાટકોપર (વેસ્ટ).
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/avsan-2.jpg)