બામણાસાવાળા હાલ ગોરેગાવ પ્રવિણચંદ્ર લાધાભાઈ શાહ (ઉં.વ.૮૭) તે ૧૭/૫/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ધનલક્ષ્મીબેન ના પતિ. કાર્તિક, જીતેન્દ્ર તથા સ્વ. ભક્તિ ના પિતા. અલકા (ઇના), વર્ષા તથા અનીશના સસરા. સ્વ. વસંતલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. કમળાબેન, હેમલતાબેન તથા સ્વ. નિર્મળાબેનના ભાઈ, નગીનદાસ નારણદાસ શાહ, સ્વ. ગુણવંતિબેન ધીરજલાલ શાહ, સૌ. મંગળાબેન રતિલાલ શાહના બનેવી. પ્રાર્થનાસભા ૨૦/૫/૨૪ ના રોજ ૫.૩૦ થી ૭.૦૦ કલાકે અર્થ બેન્કવેટ, અર્થ ટેરેસ, ગજાનન કોલોની રોડ, ગોરેગાવ બસ ડેપોની બાજુમાં, ગોરેગાવ વેસ્ટ રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us