ઘાટકોપર નિવાસી ઘનશ્યામભાઇ નારણદાસ નિમાવત (ચીનુભાઇ) (ઉં. વ. ૮૦) સોમવાર, તા. ૬-૫-૨૪ના રામચરણ પામેલ છે. તે લાભુબેનના પતિ. તે સ્વ. ભક્તિરામ નારણદાસ, સ્વ. કાકુભાઇ નારણદાસ, સ્વ. તારાબેન, સ્વ. મધુબેન, મંજુબેનના ભાઇ. તે રાધાબેન, રેખાબેન, નયનાબેન, કવિતાબેન, પુષ્પા, તેજલ, અનિલ, યોગેશના પિતાશ્રી. તે જયંતીભાઇ દેવમુરારી, સ્વ. અશોકકુમાર આચાર્ય, અશ્ર્વિનકુમાર સચદે, નિલેશકુમાર જોષી, વિનેશકુમાર વોરા, ધર્મેશકુમાર જોષી અને મેઘનાના સસરા. તે સ્વ. નાનુભાઇ, જેન્તીભાઇ, સ્વ. જગદીશભાઇ, રાજુભાઇ, સરલાબેનના કાકા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૫-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. રામમંદિર, રાજાવાડી, એમ. જી. રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1