જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. બીપીનચંદ્ર પ્રભુદાસ કોઠારીના ધર્મપત્ની કિરણબેન બીપીનચંદ્ર કોઠારી (ઉં. વ. ૭૮) દિપ્તી વીરેશ ટોલીયા અંજની, સંજયના માતુશ્રી. સંધ્યાના સાસુ, મંજુલાબેન, સ્વ. સુરેશભાઇ, વિજયભાઇ, જયંતભાઇના ભાભી. માલતીબેનના જેઠાણી. શાંતાબેન દલીચંદ તેજાણીના દીકરી તા.૨૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૫-૨૪ ગુરુવારના ૧૦થી ૧૧. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)
One thought on “પ્રાર્થનાસભા-મરણનોંધ”