દિનેશભાઇ જેઠાનંદ રામદાસ ઠક્કર (ચકસોતા) (ઉં. વ. ૫૭) મૂળ વતન કચ્છ નારાયણ સરોવર હાલ મુલુંડ તે સ્વ. સુશીલાબેન જેઠાનંદના સુપુત્ર. ચંદ્રકાન્તભાઇ, સ્વ. સુરેશભાઇ, હસમુખભાઇના ભાઇ. સ્વ. રૂક્ષ્મણીબેન પુરુસોતમ દુવાખોંભડીયાના જમાઇ. સ્વ. કલ્પનાબેનના પતિ. હંસેરી, ધ્રુવિનના પિતા. પ્રશાંત દિનેશભાઇ દાવડાના સસરા. તા. ૨૪-૪-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૪-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ડી-૨, પરમેશ્ર્વરી સેન્ટર, અચીજા હોટેલ પાસે, ઓફ મદન માલવીયા રોડ, મુલુંડ (વેસ્ટ), બૈરાઓએ તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1