જામ ખંભાળિયા, હાલ કાંદિવલી, રવિન્દ્ર (ઉં. વ. 73), તે સ્વ.પુષ્પા પુરષોત્તમ આશરના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. સ્વ. મીનાક્ષી મથુરાદાસ નેગાંધીના જમાઈ. મંજરી તથા ધ્રુવના પિતાશ્રી. સ્વ. પ્રતાપભાઈ, મહેન્દ્રભાઈ, ગં.સ્વ.જ્યોતિબેન, સ્વ. ઈન્દુબેન તથા સ્વ. રશ્મીબેનના ભાઈ. ધર્મેશ તથા મેઘનાના સસરા તા. 14-04-2024ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 16-04-2024ના 05:00 થી 06:30 લોહાણા મહાજન વાડી, એસવી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
One thought on “પ્રાર્થનાસભા – મરણનોંધ”