રામાણીયાના માતૃશ્રી કસ્તુરબેન મગનલાલ (મેઘજી) રાંભીયા હાલ મુલુંડ (ઉં.વ. ૯૦) તા. ૨૨-૪-૨૪ના અવસાન પામેલ છે. લધીબાઇ પુનશી ભવાનજી રાંભીયાના પુત્રવધૂ. મગનલાલના ધર્મપત્ની. હેમલતા, કુસુમ, જ્યોતિ, વનિતા, વર્ષા, અજયના માતુશ્રી. બેરાજાના સોનબાઇ ખીમજી હીરજી ધનાણીના સુપુત્રી. ઝવેર, વસનજી, જયંતી, હરીલાલના બેન. પ્રાર્થનાસભા શ્રી વ.સ્થા. જૈન સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ઠે. અજય મગનલાલ, ૫ ભાલેરાવ બીલ્ડીંગ, ડો. આંબેડકર રોડ, મુલુંડ (વે.).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)