મહુવાવાળા (હાલ દહિસર) સ્વ. પ્રાણકુંવરબેન તથા સ્વ. બાબુલાલ પોપટલાલ મહેતા (શોરા)ના પુત્ર સ્વ. વામનરાયના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતીબેન (ઉં. વ. ૮૫) તે અતુલ, કૌશિક, અનિલ, સ્વ. શીલાબેનના માતુશ્રી. તે મીના, સંગીતા, માધવી તથા રાજેશકુમારના સાસુ. પિયર પક્ષે રાજુલાવાળા સ્વ. બાબુભાઈ પ્રાગજીભાઈ પારેખના દીકરી. તે સ્વ. જસવંતભાઈ, ચીમનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, પ્રમોદભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. જયાબેન, સ્વ. પદમાબેન, ઈન્દિરાબેન તથા સરોજબેનના ભાભી ૮-૭-૨૪ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૨-૭-૨૪ને શુક્રવારના રોજ રાખેલ છે, સમય સાંજના ૪.૩૦થી ૬.૩૦ સ્થળ: વર્ધમાન હોલ, એલ.ટી. રોડ, રાધા કૃષ્ણ હોટેલ પાસે, રેલવે સ્ટેશન પાસે, બોરીવલી (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw