
ક. દ. ઓ. જ્ઞાતિ જૈન –
સ્વ. અ. સૌ. સુનિતા મોતા (ઉં. વ. ૬૭) ગામ : વારાપધ્ધર-ડોમ્બિવલી તા. ૨૩-૩- ૨૫ના દેહપરિવર્તન થયેલ છે. મા. પ્રેમીલાબેન મેઘજી મોતાના પુત્રવધૂ. માતુશ્રી ચંદનબેન પદમશી શામજી લોડાયાના દીકરી. મહેન્દ્ર મોતાના ધર્મપત્ની. નમનના માતુશ્રી. મીના ચીમન, મીના ચેતનના જેઠાણી. સાધના રમેશ મૈશેરી, દક્ષા અશોક નાગડાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. ભાવયાત્રા મંગળવાર, તા. ૨૫-૩-૨૫ના ૩થી ૪.૩૦. ઠે. અચલગચ્છ સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
