
કચ્છી લોહાણા –
ગામ ઢોરી હાલ મુલુંડ તે સ્વ. ગંગારામ નરસિંહ પલણના પુત્ર. સ્વ. રાજેન્દ્રના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતી (ઉં. વ. ૬૦) તે ઘનશ્યામ, ફાલ્ગુની કશ્ય, કિરણ ભીંડેના માતુશ્રી. તે સોનલના સાસુમાં. તે સ્વ. રાધાબેન ખીમજી તન્ના, મૂળ બેલાના હાલે આદિપુરના પુત્રી. લક્ષ્મીબેન અમૃતલાલ, ગં.સ્વ. મંગલાબેન વાલજી, લતાબેન નવીન, મધુબેન પ્રતાપ, ગ. સ્વ. હિનાબેન પ્રવીણના દેરાણી-જેઠાણી. તે સ્વ. સરસ્વતીબેન લાલજી ગણાત્રા અને સ્વ. નર્મદાબેન જેઠાલાલ અનમના ભાભી. તા. ૧૭-૩-૨૫ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૫ના ૫થી ૭, ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા શાળાની બાજુ, મુલુંડુ, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
