
કચ્છી લોહાણા –
સ્વ. ધનીબાઇ નારાયણજી રૂપારેલના સુપુત્ર રામજીભાઇ (ઉં. વ. ૭૬) કચ્છ ગામ અંજાર હાલ ડોમ્બિવલી તા. ૧૭-૨-૨૫ના રામશરણ પામેલ છે. તે પુષ્પાના પતિ. સ્વ. મહાલક્ષ્મી લાલજી સોનેટાના જમાઈ. સ્વ. શામજીભાઇ, સ્વ. મૂળજીભાઇ, સ્વ. ધરમશીભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. મોતીરામ, સ્વ. મધુબેન મેઘજી, સ્વ. જમનાબેન શંકરલાલ, કલાવતીબેન મેઘજીભાઇ, હેમલતાબેન મહેન્દ્રભાઇ, સ્વ. કાંતાબહેન તુલસીદાસભાઇના ભાઇ. અમિત, સૌ. પૂનમ મનોજના પિતાશ્રી. માધુરીના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૯-૨-૨૫ના ૫થી ૬. ઠે. બ્રહ્માંડેશ્વર ભક્ત મંડળ, જે. એન. રોડ, મુલુંડ પશ્ચિમ, બૈરાઓ એ જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
