
કુતિયાણાવાળા હાલ ઘાટકોપર સ્વ. ગુલાબચંદ પૂંજાભાઇ પીઠડીયાના ધર્મપત્ની નિર્મળાબેન ગુલાબચંદ પીઠડીયા (ઉં. વ. ૮૨). તે કેતનભાઇ ગુલાબચંદ પીઠડીયા તથા સરલાબેન હર્ષદભાઈ મકવાણાનાં માતોશ્રી. દક્ષાબેનનાં સાસુ. નિશા અને વિશ્વાના દાદી. નગીનભાઇ, સુરેશભાઇ, વિનોદભાઇના કાકી. સ્વ. માધવજી રઘુ રાઠોડના પુત્રી. પિયરપક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૨-૨૫ના શુક્રવારના ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લેવેન્ડરબાગની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
