
કચ્છી લોહાણા –
અ. નિ. ભાગીરથીબેન વિશ્રામ પવાણીના પુત્રી મંગળાબેન (ઉં. વ. ૯૫) મુલુંડ ચેકનાકા તા. ૨-૨-૨૫ રવિવારના અક્ષરનિવાસી થયા છે તે સ્વ. જેષ્ઠારામભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. અરવિંદભાઇ વિરેન્દ્રભાઇના મોટાબહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
