
ભગવાનદાસ વેદ, (ઉં.વ. ૮૮) હાલ ઘાટકોપર નિવાસી, મૂળ વતન જામનગર તે સ્વ. કાનજી વેલજી અને સ્વ. કેસરબેનના પુત્ર. નલિનીબેનના પતિ જાગૃતિ અને કૌશિકના પિતા. મનોજ આશર અને અમિષી વેદના સસરા. સ્વ. હરિદાસ, સ્વ. જીવણદાસ, સ્વ. મંગલદાસ, સ્વ. પાર્વતીબેન, સ્વ. શાંતિબેન અને પુષ્પાબેનના ભાઈ. સ્વ. જીવણદાસ લધાના જમાઈ. તા. ૧૧-૧-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬-૧-૨૫ના ૪.૦૦થી ૫.૩૦. બાલકનજી-બારી, રાજાવાડી, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
