
સાવરકુંડલાવાળા હાલ મલાડ સ્વ. હરગોવિંદભાઈ મગનભાઈ ધકાણના પુત્ર સોની અશોકભાઈ ધકાણ (ઉં.વ. ૬૪) તા. ૧૩- ૧-૨૦૨૫ના શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. છાયાબેનના પતિ. બીનલબેન રોમીલકુમાર શાહના પિતાશ્રી. રોમીલકુમાર પ્રવીણભાઈ શાહના સસરા. જયશ્રીબેન જયંતિભાઈ સતિકુંવર અને સ્વ. ઉષાબેન વસંતભાઈ જગડાના નાનાભાઈ. સ્વ. વજુભાઈ સતિકુંવર દેવળીયાવાળાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૬-૧-૨૦૨૫ના ગુરૂવારે ૫ થી ૭, હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલા માળે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
